
મોરબી ના ચૈહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત નું આયોજન. મોરબી ના ગુજઁર ક્ષત્રિય જ્ઞાતિ ના આગેવાન સુનીલ શાંતિલાલ ચૈહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટીમાગીઁય ભાગવત આચાયઁ શ્રી સુહાગભાઈ દવે ના શુભમુખે સંગીતમય સૈલી માં તા.૧૭/૧૨/૨૦૨૩ થી ૨૩/૧૨/૨૦૨૩ તુલસી માનસ મંદીર હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું આયોજન હોય આ શુભ ધામિઁક કાયઁ કરવા ૨૦૦ લોકો ના સંધ સાથે લઈને જતા હોય આજરોજ કથાના મનોરથી શ્રી સુનિલ શાંતિલાલ ચૈહાણ,મેહુલભાઈ શાંતિલાલ ચૈહાણ,હીરેનભાઈ શાંતિલાલ ચૈહાણ તથા દીપેશ શાંતિલીલ ચૈહાણ તથા સમગ્ર ચૈહાણ પરીવાર નું મિત્રવતુઁળ દ્વારા મોરબી રેલ્વેસ્ટેશન પર બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.


