
જામનગર: તા 17-2-25 ના રોજ એસ.ટી. વિભાગનું ટ્રાફિક ઇન્સ્પેકટરની ખાતાકીય બઢતી નુ જામનગર વિભાગનું પરિણામ 100% જાહેર થયેલ છે.જેમાં જામનગર વિભાગના એસ ટી મઝદૂર સંઘના મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડીયા અને જામનગર ડેપોના શ્રી યોગેશભાઈ ગોસાઈ પાસ જાહેર થયેલ છે BMS ના કાર્યાલય ખાતે એસ.ટી. કર્મચારીઓ દ્વારા ફૂલહાર થી તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરવામાં આવેલ છે. જેમાં પ્રદેશ મંત્રી રાજદીપસિંહ ગોહિલ,કાર્યાલય મંત્રી સોલંકીભાઈ,નિવૃત કર્મચારી ડી.ડી. રાયઝાદા,હરપાલસિંહ,તેમજ આગેવાન વાળાભાઈ, કિર્તીભાઇ જોગલ. અશોકભાઈ રાઠોડ મયુરભાઈ સુખાનદી. સુરેશભાઈ પરમાર ,રઘુવીરસિંહ રાઠોડ,આર્મી ના લાઈઝન અધિકારી ક્રિષ્નસિંહ વાળા. તેમજ ડેપો ખાતેના જુદા જુદા કર્મચારીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો…….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

