
બાલંભા: તા૨૭ (*લલીત નિમાવત દ્વારા*)આજ રોજ બાલંભા ગામ મુકામે મન કી બાત કાર્યક્રમ નિહાળી રહેલા 76 કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના આગેવાન તેમજ જોડીયા મંડળના પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અઘેરા, પૂર્વ પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા, જોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ પતિ શ્રી દામજીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી મિતેશભાઈ રાઘવાણી, સરપંચ શ્રી હિતેશભાઈ ટાંક, ઉપસરપંચ શ્રી ચેતન ભાઇ રામપરિયા ગામના આગેવાન હાતિમ ભાઈ ત્રિવેદી, ભરતભાઈ રાવલ, સંજયભાઈ વેગડ, અમિતભાઈ ચોથાણી, અજાભાઈ ટોયટા, અજયભાઈ રામપરીયા, ભીમજીભાઇ કાચા, જગદીશભાઈ કાનાબાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો જોડાયા હતા

