
ખેડુત ન્યાય લડત
ધ્રાંગધ્રા શાખા નહેર તથા તેના પિયત વિસ્તારમાં આવતા મોરબી જીલ્લાના ગામો જેવા કે, શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા (હ), હરિપર (કે), જીવાપર (ચ), ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, ગુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ, ફતેપર, માળીયા, વીરવદરકા, વાધરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાંટીલા, સુસવાવ, નવા ઘાંટીલા, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોના ખેડુતોને આગોતરા વાવેતરમાં સિંચાઈનું પાણી મળે તે માટે ન્યાયની લડતમાં જોડાવવા તમામ ગામોના ખેડુતોને આહવાન છે….
તારીખ :-
૦૬/૦૬/૨૦૨પ ને શુકવાર
સમય :-
સવારે ૧૦.૩૦ કલાકે
સ્થળ :-
ડી-૨૪ કેનાલ, સી.એન.જી. પંપ બાજુમાં, દેવળીયા-રોહીશાળા રોડની મધ્યમાં

