
જામ ખંભાળિયા રાજપૂત સમાજ અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા નો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા ના સોઢા તરઘડી પૂર્વે સરપંચ ઘનશ્યામસિંહ સુજુભા જાડેજા નો આજે જન્મદિવસ છે 10.6.1982 રોજ જન્મેલા ઘનશ્યામસિંહ જાડેજા શહેર તાલુકા ની વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓમા અગ્રેસર રહે છે રાજકીય કાર્યકર ઘનશ્યામસિંહ ના ધર્મપત્ની સંગીતાબા જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમનાં વડીલ બંધુ સોઢા તરઘડી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે કાર્યરત છે ખુબ મોટુ મિત્ર વર્તુળ ધરાવતા પૂર્વ સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા ને આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર 99983 64999 ઉપર મિત્રો અને હિતેચ્છુઓ દ્વારા શુભકામનાઓની વર્ષા થઇ રહી છે
