
મોરબી:તા૧૫ ગઇકાલે મિશન નવ ભારત મોરબી જિલ્લાની સમગ્ર ટીમ તેમજ નવ નિયુક્ત મહિલા શાખા જિલ્લાની ટીમ દ્વારા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા તેમજ મિશન નવ ભારત જિલ્લાના મહામંત્રી સ્મિતભાઇ દેસાઈના જન્મ દિવસ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

