
જામનગર:તા ૮ (*શરદ રાવલ હડિયાણા દ્વારા*)એસ.ટી.મજદૂર સંઘ જામનગર વિભાગની ટીમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા ના પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ વાળા તથા મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડીયા,ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા,કાર્યાલય મંત્રી સોલંકીભાઈ,ડેપો પ્રમુખ કિર્તીભાઈ જોગલ,ડેપો મંત્રી રાહુલ સિંહ જાડેજા,આગેવાન વાળા ભાઈ અને ડી વી જાદવ દ્વારા એસ.ટી ના કર્મચારીઓને એસ.ટી ની પડતર માંગણીઓની રજૂઆત કરવા શ્રમિક આક્રોશ રેલી અમદાવાદ ખાતે તારીખ 10.11.25 ના રોજ રેલીમાં ભાગ લેવા કર્મચારીઓ ને આહવાન કરવામાં આવેલ.

