• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે.

 

Related posts

*HELLO MORBI:ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના નો આજે જન્મદિવસ*

editor

*ગૂજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે મોરબી પોલીસ તંત્ર એક્શન મોડમાં પત્રકાર પરિષદ યોજી વિગતો કરી જારી*

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકાના બાલંભા ગામે ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment