
આજરોજ જોડિયા તાલુકાના બાદનપર ગામે રાણીપા ભવનમાં કોંગ્રેસ પક્ષના જિલ્લા તથા તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ના સેન્સ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રોટોકોલ મંત્રી શ્રી બિપેન્દ્રસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ શ્રી જીવણભાઈ કુંભરવડિયા તથા 76/કાલાવડ ના ધારાસભ્ય શ્રી પ્રવીણ ભાઈ મુછડીયા તેમજ જોડિયા તાલુકા માંથી બહોડી સંખ્યામાં પધારેલા કોંગ્રેસના કાર્યકર ભાઇઓ તથા આગેવાનો નો જોડીયા કોંગ્રેસ પ્રમુખ વતી ખુબ ખુબ આભાર 🙏🙏🙏




