આજ રોજ જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલ અને જોડિયા તાલુકાના લખતર ગામના વતની અને હાલમાં જામનગર જિલ્લા પચાયત ના નવનિયુક્ત પ્રમુખશ્રી ધરમશીભાઈ આર. ચનીયારા અને જોડિયા તાલુકાના ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા..મયુરભાઈ ચનીયારાતથા અન્ય કાર્યકરો સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને જોડિયા વિસ્તાર ના ખાસ ખાસ એવા અગત્યના પ્રાણ પ્રસનો ની રજુઆત કરી હતી. અને સી.એમ.સાહેબ શ્રી દ્વારા ખાતરી આપેલ…
શરદ એમ.રાવલ..હડિયાણા…
