પ્રેસનોટ..
હાલમાં સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના જેવી ભયંકર પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે માણસો એ ડરવાની જરૂર નથી. અને કોઈપણ પ્રકારની ભાંગભાગ કરવાની જરૂર નથી. આપણે અત્યારે જરૂર છે. તો માત્ર એક થવાની એટલે કે ભલે શરીર થી જુદા હોય પરંતુ આત્મા થી આપણે એક થવાની જરૂર છે. હાલની પરિસ્થિતિમાં જે લોકો કોરોના નો ભોગ બનેલા છે. તેમના પરિવાર ને આપણે સૌ લોકો એ સાથે મળી ને પોતાની અમિદ્રષ્ટિથી એકબીજાથી દુર રહી ને પણ ખરો પ્રેમ આપી એક માનવ તરીકે અમૂલ્ય ફરજ બજાવવી જોઈએ.
અત્યાર ના આ સમયમાં આપણ ને ઓક્સિજન ની ખરી કિંમત સમજાય રહી છે. આ ઓક્સિજન આપણા વાતાવરણ મા વૃક્ષ દ્વારા આપવામાં આવે છે. આ વૃક્ષ જ ભવિષ્ય માટે ઓક્સિજન નો પૂરક સ્ત્રોત બની શકે એમ છે. તો આપણે સૌ લોકો એ વૃક્ષનો ઉછેર કરવો અને તેનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે. અને નેતિક ફરજ છે. આપણે સૌએ ભવિષ્ય ના ખેલ ખોટા પડે તે માટે ખરા વિચાર થી ખરૂ માનવ વિચાર પ્રગટ થવું પડે છે. આ દુનિયા કોઈ પણ એક વ્યક્તિ ના વિચાર થી અખડ રહી શકે તેમ નથી. પરંતુ તમે એક સારા વિચાર ની શરૂઆત કરશો તો આખી દુનિયાના સારા વિચારો તમે તમારી નજરે નિહાળશો…..
શરદ એમ.રાવલ.
હડિયાણા.
શ્રી ગિરધરભાઈ એચ.પનારા.
શ્રી ઉમા વિધા સકુલ.
કેમ્પસ ડાયરેકર.
જાંબુડા પાટિયા.
જાંબુડા.
