
(ગોંડલ) નિવાસી સ્વઃ શાંતિલાલ નરભેરામ છડિયાના સુપુત્ર શ્રી મહીપતભાઈ શાંતિલાલ છડિયા ઉ.વ ૭૪ ને શ્રી બીનાબેન છડિયાના પતી, ’’ પારસ તથા, વિમલ ના પિતા શ્રી તેજલબેન તથા પ્રિતીબેન ના સસરા તથા. સ્વઃ પ્રાણલાલ રતીલાલ શેઠ ના જમાઇ આજ ના રોજ તા:૫/૬/૨૦૨૧ ના શનિવાર ના રોજ સવારે ૮ :૦૦ વાગ્યે અરિહંત ચરણ પામેલ છે.
લી.સ્વ. ભુપતભાઇ શાંતીલાલ છડિયા (ભાઈ)
સ્વ. ઈન્દુભાઈ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો વીણાબેન છડિયા શ્રી મહેન્દ્રમાઈ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો નિતાબેન છડિયા શ્રી હસમુખભાઇ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો પ્રિતીબેન છડિયા શ્રી તનસુખભાઈ શાંતીલાલ છડિયા (ભાઈ) અ.સો ગિતાબેન છડિયા અ.સો તારાબેન મહેતા (બેન) શ્રી હિતેશભાઇ મહેતા બનેવી ગ. સ્વ. ચંદ્રિકાબેન કીરીટભાઇ વસા (બેન) શ્રી કીરીટભાઇ વસા બનેવી.
ફ઼િશી તથા સિધ્ધ ના દાદા
સદગતની : ટેલીફોનીક બેસણું
તા ઃ૭/૬/૨૦૨૧ સોમવારનારોજ બપોરે ૪ થી ૬ મા રાખેલ છે.
હસમુખભાઇ છડિયા ૯૯૧૩૭૪૧૮૪૮
પારસ છડિયા
૯૮૨૫૮૨૦૫૧૦
વિમલ છડિયા ૯૩૨૮૦૨૧૭૨૧
મિલનભાઇ શેઠ ૯૯૭૯૯૦૭૯૦૨
પ્રતિકુળ સંજોગો ના હિસાબે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
