*જામનગર એસ.ટી વિભાગ ખાતે વિભાગીય નિયામક શ્રી પી એમ પટેલ સાહેબ ની નિમણુંક થતા એસ.ટી મઝદુર સંઘ દ્વારા પ્રભારીશ્રી મહેશભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને જામનગર વિભાગ ની ટીમે પટેલ સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધેલ જેમાં એસ.ટી મઝદુર સંઘ રાજકોટ થી હરીશભાઈ ચાવ તેમજ એસ.ટી મઝદુર સંઘ જામનગર વિભાગ ના પ્રમુખશ્રી મુળજીભાઈ,મહામંત્રીશ્રી સંજયભાઈ ડોડીયા,તેમજ વિભાગ ના આગેવાનો મહિપતભાઈ,ધર્મેન્દ્રભાઈ,નરેશભાઈ,મનોજભાઈ,જ્યેન્દ્રસિંહ વાળા, એન.જી.વાળા તેમજ પરેશભાઈ વાઘેલા એ ફૂલહાર તેમજ મોમેન્ટો આપી વિભાગ વતી સ્વાગત કરેલ હતું*…..
શરદ એમ.રાવલ.. હડિયાણા…
