
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે કોમી એકતાના સંદેશ સાથે પર્યાવરણનું જતન જળવાય તેવા હેતુસર પવિત્ર અષાઢી બીજ નિમિત્તે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના મુસ્લિમ સરપંચ ઉસ્માનભાઈ કડીવાર
પોતાના જ જન સંપર્ક કાર્યાલય ખાતે એક લીમડાનું વૃક્ષ રોપણ કરી પવિત્ર અષાઢી બીજ નિમિત્તે કોમી એકતાનો સંદેશ આપવાની સાથે સાથે પર્યાવરણનું જતન જળવાઈ રહે તેવા હેતુસર કરવામાં આવ્યું હતું
જે વૃક્ષોરોપણ કરતા સરપંચ અને ગામના લોકો તસવીરમાં નજરે પડે છે
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
