
ધ્રોલ:તા ૯ કિરીટભાઈ પ્રહલાદભાઈ રામાનુજ નું દુઃખદ અવસાન થયેલ છે:સદગતનું બેસણું આવતી કાલે તા. 10/08/2026 ને સોમવાર ના રોજ બપોરે 3.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી રાખેલ છે.
સ્થાન – ઉમિયાજી પાર્ટી પ્લોટ, આશાપુરા રેસીડેન્સી 1 પાસે, HP પેટ્રોલ પંપની બાજુમાં, ધ્રોલ મુકામે રાખેલ છે.(*લલિત નિમાવત દ્વારા*)
