
વાંકાનેર તાલુકાના દિઘડિયા ગામના મિત્ર સ્વભાવના મોમીન મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજમાં લોકચાહના ધરાવતા દીઘલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા નો આજે જન્મદિવસ તારીખ 15 7 2021 ના રોજ જન્મદિવસ નિમિત્તે વકીલો ડોક્ટર પત્રકાર પોલીસ સહિત રાજકીય નેતાઓ કાર્યકરો દિધલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન મોબાઈલના માધ્યમથી પાઠવી રહ્યા છે ત્યાં નોંધનીય છે કે વાંકાનેર તાલુકાના દિધ લિયા ગામે ૧૫-૭- ૧૯૬૭ જન્મભૂમિ ધરાવતા લોકપ્રિય હિન્દુ મુસ્લિમ સમાજના સેવાભાવી રસુલભાઇ ખોરજીયા ને સગા સંબંધીઓ મિત્રો સહિત પરિવારજનો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે
