


ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અઘ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલ સાહેબ ને પ્રદેશ પ્રમુખ બન્યા ના સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં જામનગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજ રોજ જોડિયા તાલુકા ના નવા જીરાગઢ ગામ એ વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું આયોજન કરેલ તેમાં જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન ગૌમતીબેન ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન અઘેરા,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ,જિલ્લા બક્ષીપંચ મોરચા ના મંત્રી હાર્દિકભાઈ લીંબાણી,જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ સાગર ભાઈ આહિર, જિલ્લા ભાજપ આગેવાન જેઠાલાલ અઘેરા.કિશોરભાઈ મઢવી જોડિયા તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ. તથા ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા….

જોડિયા તાલુકા ભાજપ
મીડિયા સેલ કન્વીનર
શરદ એમ.રાવલ.. હડિયાણા.
