• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામે નવરાત્રિ મહોત્સવ ની રમઝટ બોલી રહી છે ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા લ્હાણી કરાઈ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..હડિયાણા ગામે નવરાત્રિ મહોત્સવ

2021 દરમ્યાન ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે. નાની 6 વર્ષ થી 12 વર્ષ સુધી ની બાળા ઓ જ ગરબે રમવા માટે મજૂરી છે. અને ગામમાં 5 ધાર્મિક સ્થળો પર નવરાત્રિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેમાં શ્રી ખભલાવ કુમારિકા ગરબા મંડળ..શ્રી હરસિધી કુમારિકા ગરબા મંડળ..શ્રી અંબિકા કુમારિકા ગરબા મંડળ..શ્રી નવદુર્ગા કુમારિકા ગરબા મંડળ..શ્રી ખોડિયાર કુમારિકા ગરબા મંડળ આમ આ પાંચ જગ્યાએ દશ દિવસ સુધી કુમારિકાઓ ગરબે રમે છે. અને આ બધી જગ્યાએ પ્રાચીન.અર્વાચીન દેશી ગરબા ઉપર જ ગરબે રમવાનું છે. ના ડીજે ઉપર રમવાનું નથી.. માતાજીના ગુણગાન સાથે ગરબા ની રમઝટ બોલાવી હતી. અને ગ્રામજનો ગરબા જોવા માટે દરેક ગરબા મંડળ ઉપર જાય છે. રાસ ગરબા ની ઝલક મેળવી ને ખુશખુશાલ બની જાય છે.. અને તમામ ગરબા મંડળો સરકાર શ્રી તરફથી જે નિયમ અનુસાર પાલન કરી ને ગરબે રમી રહ્યા છે.દરેક ગરબા મંડળ ને આશરે 70 થી 80 જૂની વર્ષ થી શરૂઆત થઇ છે.શ્રી ખભલાવ માતાજીના મંદિર ખાતે નવરાત્રિ ના આઠમાં નોરતા ના દિવસે નવચંડી હોમહવન અને નવમા નોરતે શ્રી નવદુર્ગા માતાજીના મંદિર ખાતે અને દશામાં નોરતે એટલે કે દશેરા ના દિવસે શ્રી હરસિઘી માતાજીના મંદિરે પણ નવચંડી હોમહવન કરવામાં આવે છે.ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હોમહવન ના દર્શન કરવા ઉમટી પડે છે…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેર તાલુકા પો સ્ટે વિસ્તાર ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી મુદામાલ કબ્જે કરવામા આવેલ*

editor

*જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓએ મોરબી તાલુકાનો ચૂંટણીલક્ષી પ્રવાસ ખેડ્યો*

Hello Morbi

*વાંકાનેરમાં લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી*પૂર્વનગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે કરાયું આયોજન*

Hello Morbi

Leave a Comment