• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

*મોરબી:ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના ના પગલે કોંગ્રેસ અગ્રણીઓ મોરબી આવશે*

Hello Morbi
ગઇ કાલે મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે આજે તારીખ ૩૧.૧૦.૨૨ નાં રોજ રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રી અશોક...

*મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન* 

Hello Morbi
*આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં ચલાવ્યું બચાવકાર્ય*   *રાજકોટ, તા. ૩૧ ઑક્ટોબરઃ*...

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા*

Hello Morbi
*મુખ્યમંત્રીશ્રીએ સારવાર, બચાવ કાર્યની કામગીરીની સમીક્ષા કરી*   રાજકોટ, તા.૩૦ ઓકટોબર:   મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ...

*મોરબી ઝુલતાપુલ દુર્ઘટના અંગે મોરબી જલારામ મંદિર નો અગત્ય નો સંદેશ*

Hello Morbi
*વિનામુલ્યે મૃતકો તથા ઈજાગ્રસ્તો ને હોસ્પીટલ થી ઘરે લઈ જવા તથા સ્મશાનયાત્રા માટે સંપર્ક* -ફીરોઝભાઈ મો.૯૬૩૮૮૨૦૫૫૦ -ભાવીનભાઈ ઘેલાણી...

*મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ કે, જે, ચૌહાણ સહિતના ૬૦ જેટલા પોલીસ જવાનો બચાવ કાર્ય માટે નદીમાં ઉતર્યા*

Hello Morbi
મોરબી : મોરબી ના ઝૂલતા પુલ મા બનેલી દુર્ઘટનામાં હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ પોલીસનો...

*મોરબી સિવિલ હોસ્પિટલ માં કલેકટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબ ની રાહબરી હેઠળ થઈ રહેલ બચાવ અને સારવાર કામગીરી*

Hello Morbi
*મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે* *આ હેતુસર એન.ડી.આર.એફની 3...

*મોરબી ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનાના પગલે વાંકાનેર જલારામ જયંતિ ના તમામ કાર્યક્રમનો રદ કરી જીતુભાઈ સોમાણી અને તેમની ટીમ મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં બચાવ કાર્ય માટે પહોંચી*

Hello Morbi
શ્રી જીતુભાઈ સોમાણી યાદી જણાવે છે કે આવતીકાલના જલારામ જયંતિ ના તમામ કાર્યક્રમો મોફુક રાખી મોરબી જિલ્લાના ઝુલતા...

*ટંકારા: મોરબી ઝુલતાપુલ માં બનેલી દુર્ઘટના ને પગલે ટંકારા ખાતે જલારામ જયંતી નિમિતના દરેક કાર્યક્રમમાં મફુક રખાયા છે*

Hello Morbi
*રઘુવંશી પરિવાર ટંકારા આયોજીત જલારામ જયંતી ના તમામ કાર્યક્રમ રદ કરેલ છે*   મોરબી ની આજરોજ દુઃખદ ઘટના...

*મોરબી ખાતે સર્જાયેલી દુઃખદ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*

Hello Morbi
૦૦૦૦૦૦ *રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી* ૦૦૦૦૦૦ *એન.ડી.આર.એફ, ઇન્ડિયન નેવી...

*ટંકારા: મોરબી ઝુલતાપુલ માં બનેલી દુર્ઘટના ને પગલે ટંકારા ખાતે જલારામ જયંતી નિમિતના દરેક કાર્યક્રમમાં મફુક રખાયા છે*

Hello Morbi
*રઘુવંશી પરિવાર ટંકારા આયોજીત જલારામ જયંતી ના તમામ કાર્યક્રમ રદ કરેલ છે*   મોરબી ની આજરોજ દુઃખદ ઘટના...