*પાટીદાર કોરોના કેર સેન્ટર મા ચાર માસ સુધી નિસ્વાર્થભાવે સેવા અર્થે એમ્બ્યુલન્સ આપવા બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ ને બિરદાવતો સમસ્ત પાટીદાર સમાજ*
*જલારામ મંદિર-મોરબી ના અગ્રણી પ્રવિણભાઈ કારીયા દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટર મા ચાર માસ સુધી રહી ડ્રાઈવર...
