રિપોર્ટર -*મહમંદ રફિક જે* *દિવાન આણંદ તારાપુર*
*ભર શિયાળે ધઉં, ચણા, રાયડો સહિત ના પાકને નુકસાન થવા ની સંભાવના*
તારાપુર , તારાપુર સહિતનાં તાલુકાનાં વિસ્તારોમાં મંગળવારે કમોસમી વરસાદ પડ્યો હતો . ભરશિયાળે વરસાદી માહોલ સર્જાતાં ઘઉં , રાયડો , ચણા સહિતના, રવી પાકમાં નુકશાન થવાની સંભવના ને કારણે ધરતીપુત્રોનાં જીવ પડીકે બંધાયા હતા . ભર શિયાળે ઘઉં , રાયડો , ચણા સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે.વહેલી સવારથી જ બેવડી રુતુનો અનુભવ કરી રહ્યાં તારાપુર પંથકમાં વાતાવરણ છે . આગામી દિવસો માં વાદળો પ વાદળછાયું બન્યું હતું . વાતાવરણમાં વિખેરાતા કડકડતી ઠંડીનું તીવ્ર મોજું ફરીવળીયુ હતુ. આ વાતાવરણ મા આવેલા અચાનક પલટાથી રવિ પાક ને નુકસાન થવા સંભાવના છે.
