રઘુવંશી(લોહાણા)સમાજ ના બારોટ નિકુલભાઈ સુરેન્દ્રનગર થી હાકલ કરેછે.સમાજ ને સંગઠિત અને એક તાંતણે બાંધવા નો આ અવસર મારી પાસે જે રઘુવંશી સમાજ ના ચોપડા છે તે મુજબ ૧૦૨૮ વર્ષ બાદ આ અવસર આવેલ છે.તો સમાજ ના સરેસ્ટી ઓએ નિયત કરેલ દિવસે ચોક્કસ રઘુવંશી સમાજ ને મારી એક બારોટ તરિખે નમ્ર અપીલ છે. ભાગો ઉઠો દોડો મરને સે પહેલે જીના ના છોડો. જય માતાજી. જય રઘુવંશી. જય બાપા જલારામ
