
શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ
આજરોજ માંડલ મુકામે સ્વ. શ્રી લલીતાબેન રણછોડભાઈ ગોવાણી પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ વયાસપીઠે બીરાજી સંગીતમય શૈલીમાં શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરવાનો લ્હાવો તથા વંદનીય બાપુ નું શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા તરફથી શ્રી પ્રકાશભાઈ રાજવિર. જીતુ કોટક.શ્રી પી. જે. ઠક્કર શ્રી પ્રભુદાસભાઈ કોટેચા.મિલનભાઈ ગોવાણી.શ્રી ભરતભાઈ હરિલાલ કોટક. શ્રી પ્રદિપભાઇ ખખ્ખર શ્રી ધીરુભાઈ પુજારા શ્રી અરવિંદભાઈ ઠક્કર સરાવાળ તમામે સન્માન કરી ધન્યતા અનુભવી


