
પડધરી તા ૨ અમુક વીધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તે રીતે સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવી હતી જેના પગલે પડધરી વેપારી આલમ તેમજ સમસ્ત હિન્દુ સમાજ માં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સમસ્ત ગામ દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જ્યાં સુધી આવા લોકોની જાહેરમાં સરભરા કરવામાં નહીં આવે ત્યાં સુધી વેપારી પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવશે




