
*મોરબી શ્રી રઘુવંશી સેવા સમિતી આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવ નુ પૂ.ભાણસાહેબ ની જગ્યા (કમીજળા) ના મહંત શ્રી પૂ. જાનકીદાસબાપુ ને રૂબરૂ આમંત્રણ પાઠવી આશિર્વાદ પ્રાપ્ત કરતા શ્રી ગીરીશભાઈ ઘેલાણી-પ્રમુખ શ્રી લોહાણા મહાજન,મોરબી, નૈમિષભાઈ પંડીત, તેજશભાઈ બારા, ભાવીનભાઈ ઘેલાણી, બિનીતભાઈ બુધ્ધદેવ સહીત ના અગ્રણીઓ.*

