
-: અવસાન નોંધ :-
નાનીબરાર નિવાસી (હાલ મોરબી) કૈ.વા ગોસ્વામી મનહરભારથી લેરભારથી નું તા.૨૦/૦૨/૨૪ મહાસુદ અગિયારસ ને મંગળવારે કૈલાસ ગમન થયેલ છે.સદગત આત્માનું બેસણું તા.૨૨/૦૨/૨૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને M- 935 ન્યુ હાઉસિંગ બોર્ડ શનાળા રોડ, મોરબી રાખેલ છે.તેમજ શક્તિપૂજન તા.૨૪/૦૨/૨૪ શનિવારે સવારે રાખેલ છે… ૐ નમો નારાયણ
મો. ૯૭૨૭૭ ૯૩૦૯૪
