
મોરબી:તા ૪ સાદર નમસ્તેજી ૐ
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજનું મહાનાટક જાણતારાજા ની ટિકિટ આપ લોકો એ લીધેલ છે પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ૫/૫/૨૦૨૬ અને ૬/૫/૨૦૨૫ નો શો કેન્સલ કરેલ છે તો આપની અનુકૂળતા હોય તો તે ટિકિટ લઈને આજે આ ૪/૫/૨૦૨૫ શો જોઈ શકશો અથવા કૅન્સલ કરીને રૂપિયા પણ પરત લઈ શકશો.આગળ વાતાવરણ સારું હસે તે પ્રમાણે શો નું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવશે.આભાર ધન્યવાદ
ખાસ નોંધ :આજે શો ચાલુ છે જેમણે આ ઐતિહાસિક મહાનાટક નો લાભ લેવો હોય તે આજે અવશ્ય પધારશો


