
જોડિયા પોલીસ સ્ટેશનના PSI શ્રી એમ.આર. વાળા સાહેબ ની જોડિયા તાલુકાની જાહેર જનતા ને અપીલ કરવાની છે કે હોળી..ધુળેટી.. ઊર્ષ ના તહેવારો માં કોરોના વાઇરસ (કોવિડ..19,) કે જેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે તેવા સમયે કોરોના વાઇરસ સંક્રમણ ને વધતું અટકાવવા માટે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્રી એમ.આર. વાળા સાહેબ દ્વારા જોડિયા તાલુકાની જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે તમામ માણસો માસ્ક ફરજીયાત પહેરીને અને સોસિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનનો કડક અમલ કરીને કોરોના વાઇરસનો ફેલાવો થતો અટકાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે…
શરદ એમ.રાવલ.હડિયાણા…
