
*મોરબી રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી એ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી*
મોરબી:તા૫રામધન આશ્રમના શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં ચાર ધામ ખાતે સત્સંગ, કથા કરીને પરત આવેલ છે
ત્યારે સેવકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

