
શ્રીમતિ રેણુબેન કિશોરભાઈ શેઠ- મુંબઈ
મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પ
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં. . ૧૯૬.. ના દાતાશ્રી શ્રીમતિ રેણુબેન કિશોરભાઈ રોઠ. મુંબઈ
પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા. ૧૫/૧૧/૨૦૨૫ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૧૬/૧૧/૨૦૨૫. રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/મેડીકલ ઓફીસર કો.ગયુરભાઈ વોરા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વિનોદ ભાઈશાહ. જણાવેલ છે
ટ્રસ્ટી,
૧) શહેર તેમજ ગ્રામ્ય બંને આવૃત્તિમાં લેવું જેથી વધુ દર્દી લાભ લઇ શકે.
શ્રી વીશા શ્રીમાળી વણીક જ્ઞાતી સંચાલીત ડી. સી. મહેતા
