
જોડિયા તાલુકાના મેઘપર ગામે તા.25 ડિસેમ્બર ના દિવસે માં
પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈજી ના જન્મ દિવસ નિમિત્તે “સુશાસન” દિવસ ઉજવાયો હતો જેમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ ના ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પીઠળ સીટ નાં ઇન્ચાર્જ શ્રી કિશોરભાઈ મઢવી એ પુષ્પાંજલીઅર્પિત કરી હતી સાથે પાર્ટીના વરિષ્ઠ આગેવાન કિશોરભાઈ ચંદારાણા તથા દયલજીભાઇ ગોહેલ વેલજીભાઈ ગોહેલ સુરેશભાઈ ચૌહાણ જયકીસનભાઈ રામાવત તરૂણભાઈ ચંદારાણા તથા પાર્ટી ના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ભારત રત્ન શ્રી અટલજી ને પુષ્પાંજલી અર્પિત કરવાના આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.
