શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિ અર્પણ અંતર્ગત આજરોજ ગંગાસ્વ માત્રુશ્રી કંચનબા રામસંગ વાઢેર એ પોતાની વ્રુધાઅવસ્થામા કરકસર કરી ને પોતાના પેન્શન માથી રામસેવા માટે બચત કરેલ રકમ તેમના આત્મવિશ્વાસ મુજબ ખરો સમય આવતા તેમજ તેમને નેમ મુજબ રામે આપેલ શ્રી રામના ભગીરથ કાર્ય મા આજરોજ રૂ 11111 અગીયાર હજાર એકસો અગીયાર પુરા હડિયાણા મંડલ પ્રમુખ શ્રી રમેશભાઈ કાલાવડિયા ને રોકડાથી નિધિ સમર્ણ મળેલ હો
જય જય શ્રી રામ…
શરદ એમ.રાવલ..હડિયાણા…
