

રાજકોટ: સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં હાલ કોરોના મહામારી અંતર્ગત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી જતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે સેવાભાવી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર પટણી સાહેબ દ્વારા તમામ દર્દીઓ ની સાર સંભાળ હાથ ધરવામાં આવી છે રાજકોટના બજરંગવાડી ખાતેના કોરોના ના દર્દી લાભ લેવા ઈચ્છુક હોય તેવા કોવિડ સેન્ટરમાં સંસ્થાના સભ્યો નો સંપર્ક કરવો બાબ ભાઈ ગોપાલ મો.નં.9979600344 તેમજ અસીમ ભાઈ અધામ મો.નં.9725239391 ઈલુભાઇ
મો.નં.9624150109 જરૂરત મંદ સંપર્ક કરવા સંસ્થાના સેવકો દ્વારા જણાવ્યું છે

