

મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય અને સેવાભાવી અજયભાઈ લોરિયા એ હાલમાં આવેલ વાવાઝોડા થી ભારે તારાજ થયેલ ઉના વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડ ની મુલાકાત કરી હતી અને રાજુલા ભાવનગર વિસ્તાર કે જિયા વધુ ને વધુ નુકશાની છે ત્યાં 1500 રાશન કીટુનું વિતરણ કર્યું હતું

previous post
