મોરબી ખાતે જુલતાપુલ ની દુર્ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મોરબી ની મુલાકાતે આવ્યા તે દરમ્યાન રાહત કામગીરીમા જોડાયેલ લોકો પાસેથી દુર્ઘટના બાદ ની બચાવ કામગીરી ની શું પરિસ્થિતિ હતી અને બચાવકામગીરી મા શું શું મુશ્કેલીઓ હતી વિગેરે માહીતી ઓ મેળવેલ હતી જ્યારે પણ સામે ના વ્યક્તિ માહીતી આપતા હતા ત્યારે દેશના વડાપ્રધાન ખુબ ધ્યાનપુવઁક સાંભળતા હતા અને એક એક વાત ની ઉંડાણ પુવઁક નોંધ લેતા હતા મારી પાસે દેશના વડાપ્રધાન એ બનાવ પછી સીવીલ હોસપીટલ મા શું પરિસ્થિતિ હતી અને આખી રાત દરમ્યાન બચાવ કામગીરી મા શું મુશ્કેલી આવી તે અંગે માહીતી મેળવેલ.અને ખુબ ધ્યાન થી સાંભળી અને વાતની નોંધ લીધી હતી. માહીતી આપતા સમયે ગુજરાત ના ગુ્હમંત્રી હષઁભાઈ સંઘવી પણ જે લોકો ને આ કામ કરતા જોયા હોય તેની કામની માહીતી દેશના વડાપ્રધાન ને આપતા હતા.
