
મોરબીમાં પર્યાવરણ દિન નિમિત્તે 1000 વૃક્ષનું જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્ય શરૂ કરતી સંસ્થા 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ પર્યાવરણ દિન નિમિત્તે તારીખ 5 6 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિન ની પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જુદા-જુદા શહેર જિલ્લા માં વૃક્ષ રોપણ કરી રહ્યા છે ત્યારે 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા પણ આ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો મોરબી ખાતે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ રોપણ કરી તેનું સતત દેખરેખ રાખી કાયમી તે વૃક્ષનું જતન કરવાનુ આયોજન સંસ્થા દ્વારા હથ ધરેલ છે જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 18 માનવ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પર્યાવરણ જતન કાર્ય હાથ ધર્યું છે સંસ્થાને પ્રમુખ અલ્પેશ કાલીયા અને બીપીન ભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે
