


જામનગર તાલુકાના બજરંગપુર (વેરતીયા) ગામે “નલ સે જલ” યોજના હેઠળ પેય જળ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના વડે દરેક જામનગર તાલુકાના બજરંગપુર ઘરે* નળ થી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે જે માટે for ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ મૂંગરા, કારોબારી ચેરમેનશ્રી ભરતભાઈ બોરસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હસમુખભાઈ ફાચરા, APMC ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, તથા જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વાસ્મોના અધિકારીશ્રીઓ અને અન્ય અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*
