મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બની રહેલા નીલકંઠ એપાર્ટમેન્ટના પાંચમા માળે પાણી છાંટતી વેળાએ અકસ્માતે પડી જતા મૂળ રાજસ્થાનના વતની અર્જુનરામ લુણારામ જોરટનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
previous post
