મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપજી ની જન્મજયંતિ નિમિતે મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
આ તકે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારીશ્રી તરુણભાઈ અઘારા મોરબી શહેર યુવા મોરચા ના મહામંત્રીશ્રી યોગીરાજસિંહ જાડેજા ઉપપ્રમુખશ્રી અરૂણભાઇ રામાવત તેમજ મિતુલભાઈ ધ્રાંગા તેમજ અજયભાઈ કોટક તથા શહેર યુવા મોરચા ના મંત્રીશ્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ સિધ્ધરાજસિંહ ઝાલા, ITSM ઇન્ચાજઁ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી હતી.
