

*शहीदो की चिताओ पर लगेगे हर बरस मेले, वतन पर मरने वालो का बाकी यही निशा होंगा*
23 માર્ચ શહીદ દિવસ..
આજરોજ મોરબી શહેર ભાજપના પ્રમુખ શ્રીલાખાભાઈ જારીયા તથા બંને મહામંત્રી રિષીપભાઈ તથા ભાવેશભાઈ ના માર્ગદર્શન અનુસાર મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ગાંધી ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વિરાજંલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદી વખતના કિસ્સા-પ્રસંગોને કિસ્સાઓ યાદ કરવામાં આવ્યા હતા.

