• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો*

આજ રોજ તા.02.04.22 શનિવાર ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, મોરબી ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

 

 

જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરો એ પોતાની સેવાઓ આપી.

 

1.વૈદ્ય મિલનકુમાર સોલંકી

2.વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર

3.વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા

4.વૈદ્ય અલ્તાફ શેરસિયા

5.વૈદ્ય વીરેન ઢેઢી

6.ડો. જે પી ઠાકર

7. ડો. વિજય નાંદરિયા

તેમજ નીલમ બેન

 

આ કેમ્પ માં ટોટલ 256 દર્દીઓ એ લાભ લીધો જેમાં 160 દર્દીઓ એ આયુર્વેદિક તેમજ 96 દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી

 

આ ઉપરાંત આયુર્વેદ ની દુઃખાવા માટે ની વિશેષ અગ્નિકર્મ સારવાર નો લાભ 53 દર્દીઓ એ લીધો

 

આ કેમ્પ માં આવનાર દર્દીઓને -યોગ માર્ગદર્શન

-સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન

-ઉકાળા વિતરણ

– રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ 30 નું વિતરણ કરવામાં આવ્યું

 

સમગ્ર કેમ્પ માં વાંકાનેર ખાતે આવેલ ઉમેદચંદ ભાઈ મહેતા પુસ્તકાલય ના ટ્રસ્ટી ઓ નો પણ ખૂબ સહકાર મળ્યો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જાંબુડા, અલિયા તથા બાળા ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

editor

*રાજકોટ પધારેલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરેલ કાર્યો બદલ પીઠ થાબડી કરી પ્રસનસા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૭૨ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment