

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવે આવેલ પરમ પૂજ્ય 1008 ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ જોગ બાપુ ના જોગ આશ્રમે ગુરુપૂર્ણિમાની ઉજવણી તારીખ 13 7 2022 બુધવારના રોજ ધામધૂમથી કરાશે સવારે ગુરુ પૂજા તથા સાંજે આરતી થશે નકલંક સંપુટ મંડળ દ્વારા રામાયણના પાઠ તથા ધૂન કીર્તન કરાશે સાંજે મહાપ્રસાદ યોજાશે જોગ આશ્રમ સમિતિ દ્વારા ગુરુ ભક્તોને ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ધર્મ લાભ લેવા નિમંત્રણ છે
