પડધરી :- સારસ્વત બ્રાહ્મણ કિશોરચંદ્ર શંકરલાલ સાતા (ઉ.વ.84)તે શંકરલાલ પોપટલાલ સાતા ના પુત્ર તેમજ સ્વ શશીકાંત ભાઈ , જનકભાઈ,ધીરુભાઈ, શાસ્ત્રી કનુભાઈ,મનોજભાઈ,પ્રદ્યુમ્નભાઈ,અરવિંદભાઈ.ના ભાઈ તેમજ વિનાયક,નૈષધ,જીગ્નેશ, નરેન્દ્ર,આશીસ તેમજ ઇન્દુ બેન નરેશકુમાર લહેરુ મોટી પાનેલી ના પિતાશ્રી.નું તા.૩/૧૨/૨૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ તેમનું ટેલિફોનિક ઉઠમણું તા.૫/૧૨/૨૦ શનિવાર ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે.ૐ શાંતિ.શાંતિ…..૧.પ્રદ્યુમ્નભાઈ 94282 13205 ૨.વિનાયકભાઈ 7383419021૩.અશિસભાઈ 8200980156