શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનાળિયા ચેતનકુમાર ને અલગ અલગ વિષય પર લખવાનો શોખ છે તેમને પોતાના શબ્દો વડે ઘણી બધી કવિતાઓ,વાર્તાઓ અને કોટ્સ લખેલા છે ગયા મહિના માં તેમને સ્ટોરી મીરોર ની એક સ્પર્ધામાં તેમને ભાગ લીધો હતો અને તેમાં તેમને કવિતા,કોટ્સ અને વાર્તાઓ લખી ને મોકલી હતી અને તેમાં તેમને બીજા સ્પર્ધક ની સરખામણી માં સારી એવી રચના રજૂ કરી હતી અને તેમાં તેમને ઉચ્ચ સિદ્ધિ મેળવી હતી અને એક સાથે ત્રણ વિભાગ માં નંબર મેળવી ત્રણ ટ્રોફી એક સાથે કોટ્સ કવિતા અને શ્રેષ્ઠ કવિની મેળવી હતી અને બીજા પ્રમાણપત્રો પણ મેળવ્યા હતા
