
પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા 19-10-22ને બુધવાર ના રોજ ઉમા ટાઉનશીપ ખાતે કથા ના સ્વયંસેવકો નો આભાર ગૌમાતા ને 108 ટન સુખડી વિતરણ સમાપન સમારોહ તેમજ ભોજન સમારોહ યોજાશે ત્યાર બાદ રાજકોટ ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની જાહેર સભા માં જાવા માટે પ્રસ્થાન થશે
આમ ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ છે
જેમાં તમામ પ્રેસ મીડિયા ના મિત્રો ને ઉમા ટાઉનશીપ ખાતે પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવું છૂ
કાંતિભાઈ અમૃતિયા
પૂર્વ ધારાસભ્ય શ્રી
મો 9925744944
