
મોરબી નાં નવા બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી માં આજે નવા બસ સ્ટેશન ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોરબી એસ ટી ડેપો.મોરબી સીનીયર સિટીઝન સહીત વિવિધ સંસ્થાઓ ના સહયોગથી મોરબી એસ ટી ડેપો મેનેજર પી જી કુપાવત ની આગેવાની હેઠળ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં મોરબી એસટી ડેપો નો સ્ટાફ. મોરબી સીનીયર સિટીઝન ની ટીમ પ્રમુખ ડો. બી કે લહેરૂ ભાજપ ના આગેવાન વિઠ્ઠલભાઈ ચાવડા. પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા સહિત જોડાયા હતા ને સ્વચ્છતા માટે સંકલ્પ બંધ થઈ પોતાની નૈતિક ફરજ માં યોગદાન આપે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવીયા હતા બસ સ્ટેશન માં ને બસ ની અંદર.જેમ તેમ કચરો ન ફેકવા ને કચરો ડસ્ટ બીન માંજ નાંખવા લોકો ને અપીલ કરવામાં આવી હતી.


