

કચ્છ (કબરાઉ) તા ૨૯ કૉરૉના કાળ ના ત્રણ વર્ષ બાદ લૉકૉ ને આ વર્ષે હરવા ફરવા નૉ મોકૉ મલીયૉ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ના યાત્રાધામો મંદિરૉ પ્રવાસ ના સ્થળ પર દિવાળી ના તહેવાર મા હાલ દર્શનાર્થે લૉકૉ ઊમટી રહાછે ત્યારે કચ્છ ના કબરાઉ ખાતે આવેલ સુપ્રસિદ્ધ મૉગલધામ કે જ્યાં માં મોગલ બિરાજે છે તેવું સુપ્રસિદ્ધ અને પવિત્ર મંદિર ખાતે લોકો માના ચરણોમાં મસ્તક ઝુકવવા માટે પહોંચતા હોય છે ત્યારે દિવાળીના તહેવારોમાં ત્રણ ચાર દિવસ મા પાંચ લાખથી વધુ લૉકૉ મૉગલ માતાજી ના દર્શન કરવા ને સામતબાપુ ના આશીર્વાદ લેવા ઊમટી પડીયા હતા જેમાં આજરોજ મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી પોતાના પરિવાર સાથે કબરાઉ મોગલ ધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ એ મા મોગલ ના ચરણોમાં મસ્ત ઝૂકાવ્યું હતું અને સામત બાપુના આશીર્વાદ લઈ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો


