
*મોરબી: મોરબી માળિયા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા અને ઈશુદાન ભાઈ ગઢવી એ મોરબી જલારામ મંદિર ખાતે પહોંચ્યા*
મોરબી તા ૨૯ આમ આમદી પાર્ટી ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી તથા મોરબી-માળીયા ના આપ ના ઉમેદવાદ પંકજ રાણસરીયા એ મોરબી જલારામ મંદિર ખાતે લાભ પાંચમ ના શુભ દીને પૂ.જલારામ બાપા ના દર્શન કરી પ્રચાર નો શુભારંભ કર્યો ત્યારે જલારામ મંદિર ખાતે પહોંચેલા નેતાઓનું મોરબી જલારામ મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન સ્વાગત કરાયું હતું

