શ્રી જીતુભાઈ સોમાણી યાદી જણાવે છે કે આવતીકાલના જલારામ જયંતિ ના તમામ કાર્યક્રમો મોફુક રાખી મોરબી જિલ્લાના ઝુલતા પુલ ઉપર ગંભીર અકસ્માત થતા નવા મૃત્યુનો આંક વધુ હોવાને કારણે અને મોરબી જિલ્લાની અંદર આવી અઘટિત ઘટના બનતા આવતીકાલે જલારામ જયંતી હોવાથી માર્કેટ ચોક વાંકાનેરમાં પ્રસાદ વિતરણ તેમજ રઘુવંશી સમાજનું નાત જમણ રદ કરવામાં આવેલ છે જેની વાંકાનેર રઘુવંશી સમાજે નોંધ લેવા વિનંતી
લી.
જીતુભાઈ સોમાણી
વાંકાનેર
