
મોરબી:તા ૨૮ મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામની પરમ પાવની ધરા પર મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં શ્રીકનકેશ્વરીદેવીજીનાં પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યા 1 માર્ચ 2025 રાત્રે 9:00 વાગ્યે સંતવાણી ભજનસંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તો દિવ્ય અને ભવ્ય આયોજનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
કલાકારો….. સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી(ભજનીક)
શ્રીનવીનભાઈ જોશી (ભજનીક)
શ્રીદેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર,મોરબી)
તા.2/3/2025 ના રોજ પૂ. માંનો પ્રાગટ્યોત્સવ પણ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.
